VIDEO : બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા દ્વારકાની મુલાકાતે
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજરોજ મકરસંક્રાંતિ નિમિતે દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકામાં આહીર સમાજ વાડી ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી હતી. આ ધર્મોત્સવમાં અનેક સાધુ...
08:44 PM Jan 14, 2024 IST
|
Harsh Bhatt
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજરોજ મકરસંક્રાંતિ નિમિતે દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકામાં આહીર સમાજ વાડી ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી હતી. આ ધર્મોત્સવમાં અનેક સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી. કથામાં નામાંકીત કલાકારો ધાર્મિક વડાઓએ હાજરી આપી હતી.
આ પણ વાંચો -- Harsh Sanghavi: ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ જાહેર જનતા સાથે મનાવી
Next Article