Pahalgam Terror Attack : જોઇ લો.. કપરી પરિસ્થિતિમાં પણ કરી રહ્યાં છે નફાખોરી!
કપરી પરિસ્થિતિ વચ્ચે પણ એરલાઈન્સની નફાખોરી સામે આવવા પામી છે. શ્રીનગરથી ફ્લાઈટના દર લાખ-લાખ રૂપિયાને પાર થયા છે.
Advertisement
અમદાવાદ-શ્રીનગર અને શ્રીનગર-અમદાવાદના ફ્લાઈટનાં ટિકિટીનાં દર લાખ રૂપિયાને પાર પહોંચ્યા હતા. આપાતકાળમાં પણ એરલાઈન્સની ખાઉધરાપણાની નીતિ. એરલાઈન્સની નફ્ફટાઈ સામે દેશભરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. એરલાઈન્સને રાષ્ટ્રહિત સાથે જાણે કોઈ જ લેવા દેવા નથી. નફાખોર એરલાઈન્સને જનતા સાથે કોઈ સંવેદના નથી. મહાકુંભ સમયે પણ એરલાઈન્સ બેફામ નફાખોરી કરી હતી.
Advertisement