ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Narmada: CM Bhupendrabhai Patel એ કર્યા નવા નીરના વધામણાં

સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા નીરનાં વધામણાં કર્યા છે. માં નર્મદાને ચૂંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરાયો હતો. બ્રાહ્મણોએ વિધિવત રીતે માં નર્મદાનાં વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ માં નર્મદાની આરતી ઉતારી...
02:12 PM Oct 01, 2024 IST | Vipul Sen

સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા નીરનાં વધામણાં કર્યા છે. માં નર્મદાને ચૂંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરાયો હતો. બ્રાહ્મણોએ વિધિવત રીતે માં નર્મદાનાં વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ માં નર્મદાની આરતી ઉતારી પૂજા કરી હતી.

Tags :
BharuchCM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsKevadia HelipadLatest Gujarati NewsNarmada DamNarmada riverNarmada Sardar SarovarVadodara
Next Article