Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kheda નાં Mehmedabad માં શિવજીનું પૌરાણિક મંદિર, નિ:સંતાનોને સંતાન પ્રાપ્તિની માન્યતા

ખેડાના મહેમદાવાદમાં પૌરાણિક મંદિર આવેલું છે. પૌરાણિક વિરેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. લોકવાયકા મુજબ, પાંડવોએ અહીં અજ્ઞાતવાસ કર્યો હતો. ખોદકામ દરમિયાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું. વીરેશ્વર મહાદેવ શિવલિંગ ચોખાનો ભાગ પર ધરાવાય છે. ...
10:57 AM Aug 06, 2024 IST | Vipul Sen

ખેડાના મહેમદાવાદમાં પૌરાણિક મંદિર આવેલું છે. પૌરાણિક વિરેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. લોકવાયકા મુજબ, પાંડવોએ અહીં અજ્ઞાતવાસ કર્યો હતો. ખોદકામ દરમિયાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું. વીરેશ્વર મહાદેવ શિવલિંગ ચોખાનો ભાગ પર ધરાવાય છે.

Tags :
Gujarat FirstGujarati NewsKhedaMehmedavadMythical TemplePandavasVireshwar Mahadev Temple
Next Article