Gandhinagar: તબીબી શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Gandhinagar : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્ત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસનાં કરાર આધારિત તબીબી શિક્ષકોનાં માસિક વેતનમાં 30 થી 55 %...
04:11 PM Oct 09, 2024 IST
|
Vipul Sen
Gandhinagar : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્ત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસનાં કરાર આધારિત તબીબી શિક્ષકોનાં માસિક વેતનમાં 30 થી 55 % સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.
Next Article