Suratમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાબતે આયોજક યુવકોમાં ભારે રોષ
Surat: ચમરપંથીઓ દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેને લઈને Surat ની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ઘટનાને લઈને હિંદુ સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે હજારોની સંખ્યામાં હિંદુ સમુદાયના લોકોએ...
01:38 AM Sep 09, 2024 IST
|
VIMAL PRAJAPATI
Surat: ચમરપંથીઓ દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેને લઈને Surat ની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ઘટનાને લઈને હિંદુ સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે હજારોની સંખ્યામાં હિંદુ સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન પર ઘેરાવો કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહીં છે.
Next Article