Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હૈદરાબાદના રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલા કેમિકલમાં લાગી આગ

હૈદરાબાદમાં કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના હૈદરાબાદના નામપલ્લીમાં બની હતી. આગ અહીં ચાર માળની ઇમારતના પહેલા માળે લાગી હતી. આગની માહિતી મળ્યા બાદ...
08:03 PM Nov 13, 2023 IST | Hardik Shah

હૈદરાબાદમાં કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના હૈદરાબાદના નામપલ્લીમાં બની હતી. આગ અહીં ચાર માળની ઇમારતના પહેલા માળે લાગી હતી. આગની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Fierce fireGujarat FirstHyderabadHyderabad NewsHyderabad's Nampalli
Next Article