Morbi માં શાળા અને તંત્રની ઘોર બેદરકારી આવી સામે
મોરબીમાં શાળાઓ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપવા માટેની 1200 જેટલી સાયકલો શોભેશ્વર રોડ પર ભંગાર અવસ્થામાં જોવા મળી છે. આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે મળશે ? તેને લઈને સવાલ...
01:13 PM Aug 14, 2024 IST
|
Vipul Sen
મોરબીમાં શાળાઓ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપવા માટેની 1200 જેટલી સાયકલો શોભેશ્વર રોડ પર ભંગાર અવસ્થામાં જોવા મળી છે. આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે મળશે ? તેને લઈને સવાલ ઊભા થયા છે.
Next Article