Surat : તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશેઃ ગૃહ રાજ્યમંત્રી
સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, આરોપીઓ ગમે એવા તાળા લગાવશે પણ બચી નહીં શકે. સુરત પોલીસ ગમે તેવા તાળા હશે તે તોડી દેશે. તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશે. એક-એક આરોપીને પકડીને જડબેસલાક...
10:21 AM Sep 09, 2024 IST
|
Vipul Sen
સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, આરોપીઓ ગમે એવા તાળા લગાવશે પણ બચી નહીં શકે. સુરત પોલીસ ગમે તેવા તાળા હશે તે તોડી દેશે. તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશે. એક-એક આરોપીને પકડીને જડબેસલાક જવાબ આપીશું.
Next Article