Ahmedabad : જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદનાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેન સુભદ્રાજીએ જગન્નાથજી તેમ જ બલભદ્રજીને રાખડી બાંધી હતી. આજનાં આ દિવસે મોટી સંખ્યમાં દર્શનાર્થી દર્શન કરવા માટે આવ્યા હતા. આજના...
દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદનાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેન સુભદ્રાજીએ જગન્નાથજી તેમ જ બલભદ્રજીને રાખડી બાંધી હતી. આજનાં આ દિવસે મોટી સંખ્યમાં દર્શનાર્થી દર્શન કરવા માટે આવ્યા હતા. આજના દિવસે ભગવાનને વિશેષ શણગાર અને પૂજા કરવામાં આવી હતી.
Advertisement