Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nadiad: સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની દિવ્ય ઉજવણી, નતમસ્તક થયા હજારો શ્રદ્ધાળુ

સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી.
Advertisement

સેવા, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે નડિયાદમાં આવેલું સંતરામ મંદિર. સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની દિવ્ય ઉજવણી કરાઇ હતી. સાથે જ સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી. દિવ્ય જ્યોત સામે હજારો શ્રધ્ધાળુઓ નતમસ્તક થયા હતા. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટી પડયા હતા. જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Surendranagar ના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામની શાળાની તાળાબંધી

featured-img
video

Vadodara : પ્રિ-યોગ શિબિરનું ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

featured-img
video

11 Years of Modi Government : CM Bhupendra Patel અને C.R.Patilની પ્રેસ કોન્ફરન્સ

featured-img
video

Rajkot : લોકમેળામાં રાઈડ સંચાલકો અને તંત્ર વચ્ચે તણાવ

featured-img
video

Anand : ફરી એક વખત કોંગ્રેસ નેતા Bharatsinh Solankiનો જાહેરમાં ગૃહક્લેશ

featured-img
video

Kadi-Visavadar By Election : કડી-વિસાવદરમાં આરપારનો જંગ હવે ફૂટ્યો નવો જ ફણગો!

Trending News

.

×