Mehsana: ભાદરવી પૂનમ ઊજવવા પદયાત્રીઓ અંબાજીનાં રસ્તે
ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે. ત્યારે ભાદરવી પૂનમ ઊજવવા માટે અંબાજીનાં રસ્તાઓ પદયાત્રીઓથી છલકાયા છે. રાજકોટથી પણ અંબાજી સુધી સંઘ નીકળ્યો છે. 23 વર્ષથી આ સંઘ પદયાત્રા કરે છે. પરંપરાગત કપડાં પહેરી, ગરબા અને...
10:00 AM Sep 12, 2024 IST
|
Vipul Sen
ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે. ત્યારે ભાદરવી પૂનમ ઊજવવા માટે અંબાજીનાં રસ્તાઓ પદયાત્રીઓથી છલકાયા છે. રાજકોટથી પણ અંબાજી સુધી સંઘ નીકળ્યો છે. 23 વર્ષથી આ સંઘ પદયાત્રા કરે છે. પરંપરાગત કપડાં પહેરી, ગરબા અને થાળી રાસ સાથે પદયાત્રા કરે છે.
Next Article