Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

King Of Salangpur Controversy : સનાતન સમાજ આ મુદ્દે લેટગો કરવાના મૂડમાં નથી : મહામંડલેશ્વર નિર્મળાબા

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના  સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...
01:25 PM Sep 04, 2023 IST | Vipul Pandya
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના  સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે . મહામંડલેશ્વર નિર્મળાબાએ કહ્યું કે  સનાતન સમાજ આ મુદ્દે લેટગો કરવાના મૂડમાં નથી.
Tags :
Lord HanumanjiMahamandleshwar NirmalabaSalangpurSalangpur ControversySwaminarayan temple
Next Article
Home Shorts Stories Videos