Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

King Of Salangpur Controversy : સનાતન સમાજ આ મુદ્દે લેટગો કરવાના મૂડમાં નથી : મહામંડલેશ્વર નિર્મળાબા

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના  સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના  સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે . મહામંડલેશ્વર નિર્મળાબાએ કહ્યું કે  સનાતન સમાજ આ મુદ્દે લેટગો કરવાના મૂડમાં નથી.
Advertisement
Tags :
Advertisement

.