Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi એ કહ્યું 10 વર્ષમાં પહેલું આ એવું સત્ર છે જેમાં કોઈ વિદેશી ચિંગારી નથી

PM મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને સંબોધિત કરી દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગ પર લક્ષ્મીજીના આશીર્વાદ: PM Modi બજેટમાં વિકસિત ભારતના સંકલ્પનો વિશ્વાસ છે બજેટ સત્ર પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને...
Advertisement
  • PM મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને સંબોધિત કરી
  • દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગ પર લક્ષ્મીજીના આશીર્વાદ: PM Modi
  • બજેટમાં વિકસિત ભારતના સંકલ્પનો વિશ્વાસ છે

બજેટ સત્ર પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને સંબોધિત કરી છે. તેમણે કહ્યું કે બજેટ પહેલા, હું દેવી લક્ષ્મીને નમન કરું છું. તેમણે એક સંસ્કૃત શ્લોક પણ સંભળાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માતા લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે. તે સમૃદ્ધિ અને સુખાકારી પણ આપે છે. હું મા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર તેમના વિશેષ આશીર્વાદ વરસાવે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ahmedabad Plane Crash : વિજયભાઈએ તમામને મિત્ર તરીકે જ રાખ્યાઃ Vajubhai Vala

featured-img
video

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં બ્લેક બોક્સ મળ્યું, કોકપીટ વોઈસ રેકોર્ડર મળ્યું

featured-img
video

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ શ્રદ્ધાંજલિ પાઠવી

featured-img
video

Ahmedabad Plane Crash : દુર્ઘટનાને લઈને મોટો ધડાકો, એક ટ્વિટ પોસ્ટ ઉભા કર્યા અનેક સવાલો

featured-img
video

Ahmedabad Plane Crash : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા સવાર

featured-img
video

Surat : કેન્દ્રીય કૃષિ મંત્રી Shivraj Singh Chouhan અને CM Bhupendra Patel બારડોલીના પ્રવાસે

Trending News

.

×