PM Modi એ કહ્યું 10 વર્ષમાં પહેલું આ એવું સત્ર છે જેમાં કોઈ વિદેશી ચિંગારી નથી
PM મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને સંબોધિત કરી દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગ પર લક્ષ્મીજીના આશીર્વાદ: PM Modi બજેટમાં વિકસિત ભારતના સંકલ્પનો વિશ્વાસ છે બજેટ સત્ર પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને...
Advertisement
- PM મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને સંબોધિત કરી
- દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગ પર લક્ષ્મીજીના આશીર્વાદ: PM Modi
- બજેટમાં વિકસિત ભારતના સંકલ્પનો વિશ્વાસ છે
બજેટ સત્ર પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને સંબોધિત કરી છે. તેમણે કહ્યું કે બજેટ પહેલા, હું દેવી લક્ષ્મીને નમન કરું છું. તેમણે એક સંસ્કૃત શ્લોક પણ સંભળાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માતા લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે. તે સમૃદ્ધિ અને સુખાકારી પણ આપે છે. હું મા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર તેમના વિશેષ આશીર્વાદ વરસાવે.
Advertisement