Surat નાં Mandavi માં આચાર્યની કરતૂતોનો ભાંડો ફૂટ્યો
દાહોદ બાદ સુરતમાં વધુ એક હચમચાવી દેતી ઘટના બની છે. માંડવીની આશ્રમશાળાની ઘટનાએ ચકચાર મચાવી છે. આશ્રમશાળાનાં આચાર્ય સામે જ છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. વિઝિટમાં આવેલા અધિકારીની પૂછપરછમાં આ ભાંડો ફૂટ્યો છે. બાળકીઓએ અડપલાખોર આચાર્યનાં કાંડ કહી સંભળાવ્યા છે....
Advertisement
દાહોદ બાદ સુરતમાં વધુ એક હચમચાવી દેતી ઘટના બની છે. માંડવીની આશ્રમશાળાની ઘટનાએ ચકચાર મચાવી છે. આશ્રમશાળાનાં આચાર્ય સામે જ છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. વિઝિટમાં આવેલા અધિકારીની પૂછપરછમાં આ ભાંડો ફૂટ્યો છે. બાળકીઓએ અડપલાખોર આચાર્યનાં કાંડ કહી સંભળાવ્યા છે. 35 જેટલી વિદ્યાર્થિનીઓએ આચાર્યની હેવાનિયત વર્ણવી છે.
Advertisement