Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન

વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે વક્ફ બિલ મુદ્દે લોકોમાં અસમંજસ હતી તે દૂર થશે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે. જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી...
Advertisement
  • વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન
  • રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે
  • વક્ફ બિલ મુદ્દે લોકોમાં અસમંજસ હતી તે દૂર થશે

રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે. જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે માહિતી આપી છે. તેમજ વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સી.આર. પાટીલે જણાવ્યું છે કે વક્ફ બિલ સર્વાનુમતે સાંસદ, રાજ્યસભામાં પાસ થયુ છે. વક્ફ બિલ મુદ્દે લોકોમાં અસમંજસ હતી. જેમાં વક્ફનો કડવો અનુભવ સુરતમાં થયો હતો. મનપા કચેરીની જગ્યા વક્ફની હોવાનો દાવો કર્યો હતો. ત્યારે કોર્ટમાં પાલિકાની જીત થઈ છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Jamnagar Murder Case : જામનગરના નવાગામ ઘેડમાં ઘાતકી હત્યા!

featured-img
video

Surat Heavy Rain : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

featured-img
video

ChhotaUdepur Rain : છોટાઉદેપુરમાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ

featured-img
video

Weather Forecast : રાજ્યભરમાં 1 જૂલાઈ સુધી વરસાદની આગાહી

featured-img
video

Ahmedabad Rathyatra 2025 : રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના ભંડારાનું ભવ્ય આયોજન

featured-img
video

ગાંધીનગર ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત

×

Live Tv

Trending News

.

×