Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લેટરકાંડને લઈ અમિત ચાવડાના BJP પર આકરા પ્રહાર, કહ્યું, ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે

રાજકોટ જિલ્લામાં લેટરકાંડને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે. પહેલા અમરેલીમાં અને હવે રાજકોટમાં લેટરકાંડનો મામલો સામે આવ્યો છે.
Advertisement

રાજકોટ જિલ્લામાં લેટરકાંડને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે. પહેલા અમરેલીમાં અને હવે રાજકોટમાં લેટરકાંડનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર આરકા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ભાજપમાં આંતરિક લડાઈનું આ પરિમાણ છે. ભાજપમાં પ્રદેશથી લઈ ગામ સુધી જૂથવાદ છે. રાજકોટમાં પણ અનેક નેતાઓના જૂથ છે. વોર્ડ પ્રમુખો અને પેજ પ્રમુખોમાં પણ જૂથવાદ છે. વધુમાં તેમણે કહ્યું, હવે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે, ગમે ત્યારે ફૂટવાનો છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Bhavnagar Rain : ભાવનગરના અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

featured-img
video

G7 Summit : ભારત અને કેનેડા વચ્ચે સાંસ્કૃતિક રીતે ગાઢ સંબંધો

featured-img
video

Gujarat Heavy Rain ગુજરાતમાં બારેય મેઘ ખાંગા, જુઓ ક્યાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ

featured-img
video

ભારત G7 નું સભ્ય ન હોવા છતાં કેમ મળ્યું છે વિશેષ સ્થાન?

featured-img
video

Ahmedabad ના માધુપુરામાં ભરાયા વરસાદી પાણી, પહેલા જ વરસાદમાં રોડ પર પાણી ફરી વળ્યા

featured-img
video

Jamnagar: ગેરકાયદે દરગાહમાં નીકળ્યું વૈભવી ફાર્મહાઉસ, લેખિત વાતો મોટી પણ અંદરની હકીકત જુદી !

×

Live Tv

Trending News

.

×