Ahmedabad : CM ભૂપેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે કર્યાં ભગવાન જગન્નાથજીના દર્શન, જુઓ Video
અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે તેવા આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે જનસંપર્ક અતંર્ગત પહોંચ્યાં હતા અહીં તેઓ ભગવાનની આરતીમાં સહભાગી થયાં હતા અને પુજા અર્ચના કરી હતી.
આ પણ વાંચો : AHMEDABAD : જય જગન્નાથ… રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રાની તૈયારીઓ તેજ, VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.