Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : ખાનગી સંસ્થાની સરાહનીય કામગીરી, અંધજનોને કરાવી મક્કા મદિનાની યાત્રા

ભરૂચની એક ખાનગી સંસ્થા દ્વારા અંધજનો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં તેમને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે.
Advertisement
  • ભરૂચની ખાનગી સંસ્થાની સરાહનીય કામગીરી
  • અંધજનોને મફતમાં આપે છે શિક્ષણ
  • અંધજનોને કરાવી મક્કા મદિનાની યાત્રા
  • મુસ્લિમ સમુદાયમાં મક્કા મદિનાનું છે વિશેષ મહત્વ
  • 16 અંધજનો સાથે 24 મક્કા મદિના માટે રવાના

Bharuch : ભરૂચની એક ખાનગી સંસ્થા દ્વારા અંધજનો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં તેમને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાની માનવતાવાદી દ્રષ્ટિએ હવે વધુ એક સરાહનીય કામગીરી કરી છે, જેમાં 16 અંધજનોને મક્કા મદીનાની યાત્રા માટે મોકલવામાં આવ્યા છે. મુસ્લિમ સમુદાયમાં મક્કા મદીનાને વિશેષ મહત્વ હોવાને કારણે, આ યાત્રા તેમના માટે ભાવનાત્મક અને આસ્થાપૂર્ણ અનુભવ સાબિત થશે. કુલ 24 વ્યક્તિઓ સાથે આ વિશેષ યાત્રા રવાના થઈ છે, જે સંસ્થાની નિસ્વાર્થ સેવાની અનોખી ઉદાહરણરૂપ પહેલ છે

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gujarat Police Exam : આજે ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા

featured-img
video

Ahmedabad Plane Crash : 275 મૃતકોને ગોંડલના યુવકની અનોખી શ્રદ્ધાંજલિ

featured-img
video

Ahmedabad Air India Plane Crash :પ્લેન ક્રેશ મુદ્દે ફાયર ઓફિસર અમિત ડોંગરે સાથે વાતચીત

featured-img
video

Ahmedabad Plane Crash : લલિત કગથરાએ સ્વ.વિજય રુપાણીના પરિજનોની લીધી મુલાકાત

featured-img
video

Ahmedabad Air India Plane Crash : Vadodara માં મૃતદેહો માટે બની રહ્યાં છે કોફિન

featured-img
video

Ahmedabad Air India Plane Crash : પૂર્વ CM Vijay Rupani ના ઘરે પહોંચ્યા સંબંધીઓ

×

Live Tv

Trending News

.

×