Banaskantha Division Protest। જિલ્લાનાં વિભાજનને લઇને વિરોધ યથાવત્
કાંકરેજનાં ભાજપ નેતા અને APMC નાં પૂર્વ ચેરમેને મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખી રજૂઆત કરી છે.
Advertisement
બનાસકાંઠાનાં વિભાજનથી થયેલો વિવાદ હાલ પણ યથાવત છે. કાંકરેજ વિસ્તારનો થરાદમાં સમાવેશ કરાતા વિવાદ સર્જાયો છે. કાંકરેજનાં ભાજપ નેતા અને APMC નાં પૂર્વ ચેરમેને મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખી રજૂઆત કરી છે. પત્ર થકી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માગ કરાઈ છે. જુઓ અહેવાલ....
Advertisement