Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : તિરંગા યાત્રામાં CM Bhupendra Patel નું સંબોધન

આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિકસિત ભારત માટે આપણે કર્તવ્યબદ્ધ થવાનું છે. PM નરેન્દ્ર મોદીએ 'હર ઘર તિરંગા યાત્રા'ને પ્રેરણા આપી છે. તિરંગાયાત્રા થકી દેશને વિકાસ પથ પર...

આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિકસિત ભારત માટે આપણે કર્તવ્યબદ્ધ થવાનું છે. PM નરેન્દ્ર મોદીએ 'હર ઘર તિરંગા યાત્રા'ને પ્રેરણા આપી છે. તિરંગાયાત્રા થકી દેશને વિકાસ પથ પર લઈ જવાનો છે.

Advertisement

Tags :
Advertisement

.