Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના નવા વાડજમાં મહાભારતની થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરાયું

દેશ અને દુનિયામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહાભારતની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. બપ્પાનું 10 દિવસ પૂજા કર્યા બાદ વિસર્જન કરવામાં આવશે. ગુજરાત...
08:25 PM Sep 22, 2023 IST | Hardik Shah

દેશ અને દુનિયામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહાભારતની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. બપ્પાનું 10 દિવસ પૂજા કર્યા બાદ વિસર્જન કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabad NewsGanesh pandalGanesh Pandal themeNew Vadajtheme of Mahabharata
Next Article