અમદાવાદના નવા વાડજમાં મહાભારતની થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરાયું
દેશ અને દુનિયામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહાભારતની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. બપ્પાનું 10 દિવસ પૂજા કર્યા બાદ વિસર્જન કરવામાં આવશે. ગુજરાત...
દેશ અને દુનિયામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહાભારતની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. બપ્પાનું 10 દિવસ પૂજા કર્યા બાદ વિસર્જન કરવામાં આવશે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement