Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોમનાથ તીર્થના નામે ઠગીઓ શ્રદ્ધાળુઓનો શિકાર કરી રહ્યા, જાણો કેવી રીતે

Somnath Trust Fake Website : 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ
સોમનાથ તીર્થના નામે ઠગીઓ શ્રદ્ધાળુઓનો શિકાર કરી રહ્યા  જાણો કેવી રીતે
Advertisement
  • સોમનાથ મંદિરાના નામે ઠગીઓ ભક્તોને ઠગી રહ્યા
  • 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ
  • કોઈપણ પ્રકારે વ્યવહાર ન કરવા તેવુ નમ્ર સૂચન કર્યું

Somnath Trust Fake Website : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બૂકિંગના નામે ઓનલાઇન ઠગીઓ દેશ-વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. તો અનેક બનાવોમાં ભાવિ ભક્તો સોમપાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે.

250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ

આ આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીએ પોતાનું પ્રભત્વ જમાવી નાખ્યું છે. તો ટેક્નોલોજીનો દુરઉપયોગ કરીને અમુક લોકો અન્ય લોકોની સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહ છે. આમ છતાં આ ટ્રસ્ટને ઠગવામાં પણ ઠગીઓ સતત ભાવીકોને ઓન લાઈન ઠગી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર જ દેવકી નામની એક મહિલાએ અમદાવાદના એક વ્યક્તિ સાથે થયેલ બુકિંગના નામે ચીટીંગનો વિડીયો વાયરલ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: જુગારધામના સંચાલક સાથે પોલીસની સંડોવણી ખુલતા 5 પોલીસકર્મી સસ્પેન્ડ...

Advertisement

કોઈપણ પ્રકારે વ્યવહાર ન કરવા તેવુ નમ્ર સૂચન કર્યું

આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણેક વર્ષ અગાઉથી ઓનલાઇન બુકિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે. ત્યારે અમે લોકોને દરેક રીતે સાવચેત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આમ છતાં આવા ફ્રોડ બાબતે 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ. સોમનાથમાં ઓફિસિયલ વેબસાઈટ ઉપરાંત કોઈપણ પ્રકારે મોબાઈલ નંબર ઉપર અથવા ક્યૂઆર કોડ કે કોઈપણ વ્યવહારો કે બુકિંગો કરાતા નથી, જેથી સોમનાથ આવનારા ભાવિકોને કોઈપણ પ્રકારે વ્યવહાર ન કરવા તેવુ નમ્ર સૂચન કર્યું છે.

આ પણ વાંચો: શેરબજારમાં નફો કમાવવાની લાલચમાં કંપનીના ડાયરેક્ટરનું 1 કરોડનું ફુલેકું ફેરવાયું

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Donald Trump ના નિશાના પર હુથી બળવાખોરો, અમેરિકાએ યમનમાં હવાઈ હુમલો કર્યો... 9 લોકોના મોત

featured-img
Top News

Rashifal 16 માર્ચ 2025: રવિવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં આ રાશિના લોકોને સંપત્તિમાં અનેકગણો લાભ મળશે

featured-img
ભાવનગર

Bhavnagar : સો. મીડિયા પર રોલો પાડવા યુવકોએ કાર સાથે કર્યા જોખમી સ્ટંટ! Video વાઇરલ

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

×

Live Tv

Trending News

.

×