Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayushmann Khurrana એ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા માટે લખી કવિતા

Ayushmann Khurrana એ એક કવિતાનું પઠણ કર્યું હતું Ayushmann Khurrana એ ખેલાડીઓને માટે કવિતા સંભળાવી સામાજિક કાર્યમાં યોગદાન માટે પણ વખાણવામાં આવ્યા છે Ayushmann Khurrana Poem : અભિનેતા Ayushmann Khurrana પોતાની અનોખા અભિનય માટે જાણીતા છે. તે ઉપરાંત અભિનેતા...
ayushmann khurrana એ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા માટે લખી કવિતા
  • Ayushmann Khurrana એ એક કવિતાનું પઠણ કર્યું હતું
  • Ayushmann Khurrana એ ખેલાડીઓને માટે કવિતા સંભળાવી
  • સામાજિક કાર્યમાં યોગદાન માટે પણ વખાણવામાં આવ્યા છે

Ayushmann Khurrana Poem : અભિનેતા Ayushmann Khurrana પોતાની અનોખા અભિનય માટે જાણીતા છે. તે ઉપરાંત અભિનેતા Ayushmann Khurrana પોતાની અન્ય કાલા જેવી કે સંગીત અને લેખન માટે પણ જાણીતા છે. તો અભિનેતા Ayushmann Khurrana ભારત દેશમાં થતી વિવાદાસ્પદ અને ચર્ચિત ઘટનાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા હોય છે. તે ઉપરાંત તેઓ આવી ઘટનાઓને લઈ કવિતા પણ લખતા હોય છે.

Advertisement

Ayushmann Khurrana એ ખેલાડીઓને માટે કવિતા સંભળાવી

તાજેતરમાં અભિનેતા Ayushmann Khurrana એક એવોર્ડ શોમાં ભારતના પેરાલિમ્પિક એથ્લેટ્સ અને સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખારા અને નવદીપ સિંહને મળ્યા હતાં. સમારંભમાં બે વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અવની લેખરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ખેલાડી અવની લેખરાની નજર શોમાં હાજર રહેલા Ayushmann Khurrana ઉપર તેમની નજર પડી હતી. ત્યારે ખેલાડી અવની લેખરાએ Ayushmann Khurrana ને એક ગીત સંભળાવવા માટે અરજી કરી હતી.

આ પણ વાંચો: Film Devara માટે ગાંધી જ્યંતી બની ફાયદાકાર, ફિલ્મની કમાણી 300 કરોડને પાર

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Ayushmann Khurrana એ એક કવિતાનું પઠણ કર્યું હતું

અવની લેખરાની ઈચ્છા સાંભળીને Ayushmann Khurrana એ વિનંતી સ્વીકારી લીધી હતી. તેમણે સ્ટેજ પર પહોંચીને અવની લેખરા અને નવદીપ સિંહની સિદ્ધિઓ અને જુસ્સાની પ્રશંસા કરી હતી. ત્યારબાદ Ayushmann Khurrana એ એક કવિતાનું પઠણ કર્યું હતું. Ayushmann Khurrana એ કહ્યું હતું કે, ये खिलाड़ी कुछ जिंदगी जीकर और कुछ जिंदगी मरकर आए हैं, हाल ही में विश्वस्तर की सीरीज में आगे बढ़कर आए हैं. और जिंदगी की चुनौतियां शिखर पर चढ़ कर आई हैं. ये वो लोग हैं दोस्तों जो किस्मत की लकीरों से लड़कर आए हैं.

Advertisement

સામાજિક કાર્યમાં યોગદાન માટે પણ વખાણવામાં આવ્યા છે

ગત દિવસોમાં Ayushmann Khurrana એ મહિલા અને મહિલા સશક્તિકરણ પર કામ કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મ ક્ષેત્રે પુરસ્કારો મેળવવા ઉપરાંત આયુષ્માનને સામાજિક કાર્યમાં યોગદાન માટે પણ વખાણવામાં આવ્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલા CSR જર્નલ એક્સેલન્સ એવોર્ડ્સમાં તેમને ‘ભારતીય યુવાનોના બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રીનું સેક્સ રેકેટ! શાહરુખ ખાનની અભિનેત્રી 1 રાતના 1 લાખ લેતી હતી અને...

Tags :
Advertisement

.