ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbanadar : મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં આપી બાપુને શ્રદ્ધાંજલિ

ગાંધીજીનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. શિસ્તબદ્ધ જીવન જીવવાની વાત હોય કે અહિંસા અને સત્યના માર્ગે ચાલવાની વાત હોય. તમે બાપુ પાસેથી ઘણું શીખી શકો છો. ગાંધી જયંતિના દિવસે પોરબંદરમાં આવેલું કીર્તિમંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM...
08:52 AM Oct 02, 2023 IST | Dhruv Parmar

ગાંધીજીનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. શિસ્તબદ્ધ જીવન જીવવાની વાત હોય કે અહિંસા અને સત્યના માર્ગે ચાલવાની વાત હોય. તમે બાપુ પાસેથી ઘણું શીખી શકો છો. ગાંધી જયંતિના દિવસે પોરબંદરમાં આવેલું કીર્તિમંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM અને ગુજરાતના મોટા નેતાઓ હાજર રહ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીજીની જયંતિ નિમિતે porbanadarપોરબંદર સ્થિત કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી સર્વધર્મ પ્રથાનામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, આ અવસરે ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને ગાંધીજી જયંતિ નિમિતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં આજથી વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો પ્રારંભ

Tags :
CM bhupedra patelCongress President Mallikarjun KhargeDelhiGandhi JayantiGujaratMahatma Gandhiom birlapm modiPorbandarRajghat
Next Article