Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iltija Mufti એ મુસ્લિમ સાથે થયેલા અત્યાર મામલે હિન્દુત્વ પર કર્યો કટાક્ષ

Iltija Mufti Controversial Statement : આરોપીઓને પોલીસ દ્વારા હજુ સુધી પકડવામાં આવ્યા નથી
iltija mufti એ મુસ્લિમ સાથે થયેલા અત્યાર મામલે હિન્દુત્વ પર કર્યો કટાક્ષ
Advertisement
  • Iltija Mufti એ વિવાદાસ્પદ નિવેદન જાહેર કર્યું
  • આરોપીઓને પોલીસ દ્વારા હજુ સુધી પકડવામાં આવ્યા નથી
  • હિન્દુત્વ એ એક રોગ છે જેણે ભગવાનના નામને કલંકિત કર્યું

Iltija Mufti Controversial Statement : તાજેતરમાં એક સોશિયલ મીડિયા ઉપર Video વાયરલ થયો હતો. ત્યારે આ Video ને કારણે વિવાદોના વાદળો દેશમાં ફરી વળ્યા હતા. કારણ કે... આ Video માં માસૂમ મુસ્લિમ બાળકોને ચપ્પલ વડે ઢોર મારમારવામાં આવી રહ્યો હતો. અને તેમને જય શ્રી રામ બોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. તો આ Video ને લઈને અનેક રાજકારણીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ મામલે Iltija Mufti દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

હિન્દુત્વ એ એક રોગ છે જેણે ભગવાનના નામને કલંકિત કર્યું

એક અહેવાલ અનુસાર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની પુત્રી Iltija Mufti એ મુસ્લિમ બાળકો સાથેના ગેરવર્તણૂકને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક Video રિપોસ્ટ કરીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. Iltija Mufti એ એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે ભગવાન શ્રી રામ પણ તેમનું નામ લેવાનો ઇનકાર કરવાને કારણે કેવી રીતે મુસ્લિમ છોકરાઓને ચપ્પલ વડે મારવામાં આવે છે, તે જોઈને તેમનું માથું શરમથી ઝુકી જશે. હિન્દુત્વ એ એક રોગ છે જેણે લાખો ભારતીયોને પીડિત કર્યા છે અને ભગવાનના નામને કલંકિત કર્યું છે.

Advertisement

આ પણ વાંચો: 101 કિસાન દિલ્હી કૂચ માટે તૈયાર, Shambhu border પર ચાંપતો બંદોબસ્ત

Advertisement

આરોપીઓને પોલીસ દ્વારા હજુ સુધી પકડવામાં આવ્યા નથી

શિરીન ખાને X પર એક Video શેર કર્યો હતો, જેમાં તેણીએ લખ્યું હતું કે મુસ્લિમ સગીર છોકરાઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને જય શ્રી રામ બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે એક બાળકે અલ્લાહનું નામ લીધું તો છોકરાએ તેને હાથ વડે માર્યો અને તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. તો હાલમાં પણ આ Video દેશભરમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ Video માં જોવા મળતા આરોપીઓને પોલીસ દ્વારા હજુ સુધી પકડવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: સિગારેટ અને તમાકુના વ્યસની છો? તો આ સમાચાર તમારા માટે જ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

×

Live Tv

Trending News

.

×