ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

EAM S Jaishankar એ વિદેશનીતિમાં નહેરુ વિકાસ મોડલના અભિગમો જણાવ્યા

EAM S Jaishankar On Foreign Policy : Narsimha Rao એ તેની શરૂઆત કરી હતી
10:31 PM Dec 15, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
EAM S Jaishankar

EAM S Jaishankar On Foreign Policy : EAM S Jaishankar On Foreign Policy : Delhi માં એક કાર્યક્રમમાં EAM S Jaishankar એ કહ્યું કે Foreign Policy માં ફેરફારને રાજકીય હુમલા તરીકે જોવો જોઈએ નહીં. આજરોજ EAM S Jaishankar એ કહ્યું કે જ્યારે આપણે Foreign Policy માં પરિવર્તનની વાત કરીએ છીએ અને જો તે નેહરુ પછી થાય છે, તો તેને રાજકીય હુમલા તરીકે જોવું જોઈએ નહીં.

EAM S Jaishankar એ કહ્યું કે Foreign Policy માં પરિવર્તન માટે નરેન્દ્ર મોદીની જરૂર નથી. Narsimha Rao એ તેની શરૂઆત કરી હતી. ચાર મોટા પરિબળો છે જેના કારણે આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે Foreign Policy માં કયા ફેરફારો જરૂરી છે?

ભારતની ઉભરતી વૈશ્વિક ભૂમિકા અંગે EAM S Jaishankar એ કહ્યું કે, આજે ભારત એક એવો દેશ છે જ્યાંથી ઘણી મોટી અપેક્ષાઓ છે. ભારત એક એવો દેશ છે જેના પર વધુ જવાબદારીઓ છે.

આ પણ વાંચો: Zakir Hussain Passed Away : વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ

Tags :
breaking newsEAM S JaishankarEconomic Diplomacyforeign policyForeign Policy Should not be seen as Political Attackglobalizationgoogle newsGujarat FirstIndiaIndia international relationsNarsimha RaoS Jaishankar foreign policys.jaishankar