ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Astrology : 15 જૂનથી આ રાશિઓના જાતકોનો થશે ભાગ્યોદય

Astrology : જ્યોતિષ (Astrology) માં સૂર્ય ભગવાનનું વિશેષ સ્થાન છે. સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય ભગવાન શુભ હોય છે ત્યારે વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. સૂર્ય ભગવાનના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય થાય તે...
07:33 AM Jun 11, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
Astrology

Astrology : જ્યોતિષ (Astrology) માં સૂર્ય ભગવાનનું વિશેષ સ્થાન છે. સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય ભગવાન શુભ હોય છે ત્યારે વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. સૂર્ય ભગવાનના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય થાય તે નક્કી છે. 15 જૂને સૂર્ય ભગવાન રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે સૂર્ય ભગવાન વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે સૂર્ય શુભ હોય છે ત્યારે વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશતાની સાથે જ કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થશે.

મેષ

મિથુન

સિંહ રાશિ

કન્યા રાશિ

આ પણ વાંચો---- Shani Jayanti : આજે શનિ જયંતિ, ન્યાયના દેવ બનાવી દેશે ધનવાન, કરી લો આ 3 ઉપાય

આ પણ વાંચો---- આજે શનિ જયંતિના અવસરે આ રાશિઓને થશે અઢળક ધનલાભ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ગુજરાત ફર્સ્ટ એક પણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

Tags :
AstrologybenefitDestinyGujarat FirstHoroscopePlanetsRashiRashi changereligionSunzodiac signs