Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યાં

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે બપોરે કૉંગ્રેસ કમિટી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. સાંજે 6.30 વાગ્યે CMના હસ્તે પૂજા...
05:53 PM Jun 19, 2023 IST | Hiren Dave

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે બપોરે કૉંગ્રેસ કમિટી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. સાંજે 6.30 વાગ્યે CMના હસ્તે પૂજા અને આરતી થશે. આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે.

 

Tags :
AhmedabadDarshanJagannathRathyatraRathyatra 2023sonavesh
Next Article