Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Swati Maliwal Alleged: સ્વાતિ માલીવાલના નિવાસસ્થાને આવી પહોંચ્યા 3 IPS, જાણો કેમ....

Swati Maliwal Alleged: હાલમાં, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના માહોલ વચ્ચે આપના નેતા અને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) અને બિભવ કુમાર (Bibhav Kumar) ના મામલાઓ જોર પકડ્યું છે. થોડા દિવસ અગાઉ જ્યારે સાંસદ સ્વાતિ માલીવાલ (Swati...
swati maliwal alleged  સ્વાતિ માલીવાલના નિવાસસ્થાને આવી પહોંચ્યા 3 ips  જાણો કેમ
Advertisement

Swati Maliwal Alleged: હાલમાં, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના માહોલ વચ્ચે આપના નેતા અને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) અને બિભવ કુમાર (Bibhav Kumar) ના મામલાઓ જોર પકડ્યું છે. થોડા દિવસ અગાઉ જ્યારે સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાને તેમને મળવા માટે ગયા હતા. ત્યારે મુખ્યમંત્રીના પીએ બિભવ કુમારે (Bibhav Kumar) તેમની સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરી હતી.

  • સ્વાતિ માલીવાલને મળવા 3 IPS આવ્યા

  • મુખ્યમંત્રીના પીએ બિભવ કુમારને સમન્સ પાઠવ્યું

  • બે વખત ઉત્પીડનના મામલે ફોન આવ્યા હતા

ત્યારે આજરોજ સાંસદ Swati Maliwal ના કહ્યા પ્રમાણે કેસ નોંધાવા અને સમગ્ર કેસની તપાસ માટે સાંસદ Swati Maliwal ને મળવા 3 IPS તેમને મળ્યા હતા. જોકે આ સમગ્ર મામલે વાર્તાલાપSwati Maliwal ના નિવાસ સ્થાને થયો હતો. જોકે જ્યારે મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાને તેમની સાથે ગેરવર્તણૂક ઘટના બની, ત્યારે જ તાત્કાલિક ધોરણે તેમણે દિલ્હી પોલીસને સમગ્ર મામલે જાણ કરી ઘટના સ્થળે બોલાવી હતી.

Advertisement

આ પણ વાંચો: Delhi ના BJP કાર્યાલયમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે…

Advertisement

મુખ્યમંત્રીના પીએ બિભવ કુમારને સમન્સ પાઠવ્યું

તે ઉપરાંત Swati Maliwal સાથે જે ઘટના બની હતી, તેની કડક નિંદા સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ના પીએ Bibhav Kumar ને સમન્સ મોકલી આપવામાં આવ્યું હતું. સમન્સમાં મુખ્યમંત્રીના પીએ Bibhav Kumar પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે રાજ્યસભા સાંસદ અને પાર્ટી કાર્યકાર Swati Maliwal સાથે ગેરવર્તન કર્યું છે.

આ પણ વાંચો: UP : PM મોદીએ ભદોહીમાં SP પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- પહેલા માફિયા રાજ ચાલતું હતું પરંતુ હવે…

બે વખત ઉત્પીડનના મામલે ફોન આવ્યા હતા

જોકે આ મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે 13 મે, 2024 ના રોજ દિલ્હી પોલીસને બે વખત ઉત્પીડનના મામલે ફોન આવ્યા હતા. આ કોલ મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સાંસદSwati Maliwal એ કર્યો હતો. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારે સાંસદ Swati Maliwal લેખિતમાં ફરિયાદ કર્યા વગર જ ત્યાંથી નિકળી ગઈ હતી.

આ પણ વાંચો: PK : કેજરીવાલના બહાર આવવાથી કોંગ્રેસને….

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

AHMEDABAD PLANE CRASH : 1 વર્ષ પૂર્વે પુત્ર અને હવે માતા-પિતાનું પ્લેન ક્રેશમાં મોત

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash Incident : પહેલી વિદેશ યાત્રા બની અંતિમ સફર, હિંમતનગરની 22 વર્ષિય યુવતીની સપનાની ઉડાન અટકી

featured-img
વડોદરા

Ahmedabad Plane Crash : આણંદ જિલ્લાના સૌથી વધુ 33 મૃતકો પૈકી 3 લોકો સાંસદ મિતેષ પટેલના ગામના, સાંસદે આપી પ્રતિક્રિયા

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash: વિજય રૂપાણી પહેલા ગુજરાતના આ મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં થયું હતું મૃત્યુ

featured-img
આંતરરાષ્ટ્રીય

Air India ના વિમાનને બોમ્બિંગ થ્રેટ મળતા થાઈલેન્ડમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

featured-img
Top News

AHMEDABAD PLANE CRASH : બહેન સાથેનો આખરી સંવાદ યાદ કરીને ભાઇના આંસુ સુકાતા નથી

×

Live Tv

Trending News

.

×