Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ, સમજાવટ બાદ પારણા કર્યા, જાણો હવે કેવી છે સ્થિતિ ?

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી એવા પદ્મિની બા વાળાની (Padmini Ba Vala) તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. પદ્મિની બા વાળાની તબિયત બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, તબિયત બગડતાં રાજપૂત સમાજની સમજાવટ...
rajkot   પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ માં દાખલ  સમજાવટ બાદ પારણા કર્યા  જાણો હવે કેવી છે સ્થિતિ
Advertisement

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી એવા પદ્મિની બા વાળાની (Padmini Ba Vala) તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. પદ્મિની બા વાળાની તબિયત બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, તબિયત બગડતાં રાજપૂત સમાજની સમજાવટ બાદ તેમણે પારણા કર્યા છે. સંતો અને ધાર્મિક આગેવાનોની હાજરીમાં પદ્મિની બા વાળાએ પારણા કર્યા છે. જણાવી દઈએ કે, પદ્મિની બા વાળા છેલ્લા ઘણાં દિવસથી ઉપવાસ પર હતા.

રૂપાલા વિવાદ બાદ અન્નનો ત્યાગ કર્યો હતો

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બા વાળાની (Padmini Ba Vala) તબિયત અચાનક બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, ખોડલધામ ક્ષત્રિય આગેવાન પદ્મિની બા વાળા છેલ્લા ઘણાં દિવસથી ઉપવાસ પર હતા. ત્યારે હવે તબિયત બગડતા રાજપૂત સમાજના (Kshatriya Samaj) આગેવાનો દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા અને 14 દિવસના ઉપવાસ બાદ પદ્મિની બા વાળાએ પારણા કર્યા છે. પદ્મિની બા વાળાએ સંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં પારણા કર્યા છે. જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલા વિવાદ (Parshottam Rupala dispute) મામલે પદ્મિની બા વાળાએ અન્નનો ત્યાગ કર્યો હતો.

Advertisement

Advertisement

સમાજના અગ્રણીઓ, સંતોની સમજાવટ બાદ કર્યા પારણા

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજા (P.T. Jadeja), જે.પી. જાડેજા દ્વારા (J. P. Jadeja) ટેલિફોનિક તેમ જ રૂબરૂ સમજાવટ કરવામાં આવી હતી. ઉપરાંત, મહંત શ્રી મયાનાંદજી માતાજી, ગુરુ શ્રી શિવાનંદજી બાપુએ પણ સમજાવટ કરી હતી. જો કે, હવે અગ્રણીઓ અને સાધુ-સંતોની સમજાવટ બાદ પદ્મિની બા વાળાએ પારણા કર્યા છે. હાલ, તેમની તબિયત સારી હોવાની માહિતી પણ મળી છે.

આ પણ વાંચો - RUPALA controversy : પદ્મિનીબાનો અન્ન ત્યાગ યથાવત્, રૂપાલા વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા, પત્રિકાનું વિતરણ

આ પણ વાંચો - RAJKOT : રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ, કહ્યું “અમારો નિર્ણય અડીખમ”

આ પણ વાંચો - Protest For Parshottam Rupala Update: ક્ષત્રિય સમાજનું પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અલ્ટીમેટમ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Axiom Mission 4 : ભારત માટે મહત્વના અવકાશ મિશનના લોન્ચની નવી તારીખ સામે આવી

featured-img
બિઝનેસ

Tax Benefits : આ પોસ્ટ ઓફિસ સ્કીમ FD કરતા કેમ સારી છે? 7% થી વધુ વ્યાજ સાથે કર મુક્તિનો લાભ

featured-img
રાજકોટ

Rajkot : એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં રુ.20નો વધારો, છેલ્લા 5 દિવસમાં કુલ 80 રુપિયા વધ્યા

featured-img
Top News

ભારત-ન્યુઝીલેન્ડ વ્હાઇટ બોલ સીરિઝ 2026 નું સમયપત્રક જાહેર

featured-img
Top News

Taj Mahal House in MP Burhanpur: આ તાજમહેલ નથી પણ ઘર છે! વાયરલ વીડિયો જોયા પછી તમને વિશ્વાસ આવશે

featured-img
રાષ્ટ્રીય

Uttarakhand : કેદારનાથમાં ફરીથી હેલિકોપ્ટર થયું ક્રેશ, મુખ્યમંત્રી ધામીએ નિષ્ણાંતોની સમિતિ રચવાનો આપ્યો આદેશ

Trending News

.

×