Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : સચિવાલયના કર્મચારીઓ માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી 70 બસનું લોકાર્પણ

ગાંધીનગર (Gandhinagar) સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે ગાંધીનગર સચિવાલય માટે 70 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી અને રાજ્યકક્ષાના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)...
gandhinagar   સચિવાલયના કર્મચારીઓ માટે ખુશખબર  cm ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી 70 બસનું લોકાર્પણ
Advertisement

ગાંધીનગર (Gandhinagar) સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે ગાંધીનગર સચિવાલય માટે 70 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી અને રાજ્યકક્ષાના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં બસોને લીલીઝંડી અપાઈ હતી.

Advertisement

ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે આજે 70 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યકક્ષાના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) સહિત અન્ય નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સચિવાલયના કર્મચારીઓને દૈનિક ધોરણે અપડાઉન માટે હવે આ નવી બસો મળી રહેશે, જેથી તેમને પરિવહનમાં ખૂબ જ સારી સુવિધા મળશે.

Advertisement

સચિવાલય કર્મચારીઓ (Gandhinagar Secretariat) માટે સચિવાલય પોઈન્ટથી 70 નવી બસોનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે. કર્મચારીઓ જે રોજ અપડાઉન કરે છે તેમના માટે આ બસ રૂપી ભેટ ખૂબ જ આશીર્વાદ સમાન છે. આ બસને વિકાસ રૂટ પાટનગર સર્વિસ (Vikas Route Patnagar Service) નામ આપવામાં આવ્યું છે. જો કે, આ પહેલા પણ સચિવાલયના કર્મચારીઓ માટે બસોની સુવિધા હતી. પરંતુ, હવે નવી અને આધુનિક 70 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા અલગ-અલગ નવી અને આધુનિક બસો બનાવવામાં આવી રહી છે, જૂની બસોની જગ્યાએ હવે નવી બસો અમદાવાદ અને ગાંધીનગરના માર્ગો પર દોડતી જોવા મળશે. જણાવી દઈએ કે, સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ અમદાવાદ, દેહગામ, માણસા, બગોદરા સહિતના વિસ્તારોમાંથી આવતા હોય છે અને રોજ અપડાઉન કરતા હોય છે. એવા કર્મચારીઓ માટે હવે અવરજવર કરવી હળવી બનશે.

આ પણ વાંચો - Sports Meet 2024 : અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન, ખેલાડીઓને કહી આ વાત

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

રાજા રઘુવંશીની માતાનું ચોકાવનારું નિવેદન, કહ્યું - સોનમને મોતની સજા આપો..!

featured-img
Top News

VADODARA : સ્થાનિકોએ ઘરોમાં પાણી નહીં ભરાવવાની બાંહેધારી માંગતા કોર્પોરેટર સલવાયા

featured-img
Top News

VADODARA : નવી એરેશન સિસ્ટમ નિષ્ફળ, સુરસાગરમાં માછલીઓના મોતનો સિલસિલો જારી

featured-img
રાષ્ટ્રીય

Mumbai : ભારે ભીડના કારણે ટ્રેનમાંથી પટકાયા યાત્રાળુઓ, 5ના મોત

featured-img
Top News

PM Modi : મોદી સરકાર 3.0નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ, ભવ્ય કાર્યક્રમોનું આયોજન

featured-img
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના લોસ એન્જલસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, જાણો શું થયું કે ટ્રમ્પે ઉતારી દીધા નેશનલ ગાર્ડ્સ

Trending News

.

×