Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Singham Again ની રિલીઝ પહેલા અજય દેવગણે વધુ એક ફિલ્મનું કર્યું એલાન

Ajay Devgn's next film Naam : ભૂલ ભૂલૈયા 3 ના દિગ્દર્શક સાથે Ajay Devgn ની ફિલ્મ
singham again ની રિલીઝ પહેલા અજય દેવગણે વધુ એક ફિલ્મનું કર્યું એલાન
Advertisement
  • Ajay Devgn એ તેમની નવી ફિલ્મની કરી જાહેરાત
  • ભૂલ ભૂલૈયા 3 ના દિગ્દર્શક સાથે Ajay Devgn ની ફિલ્મ
  • આ ફિલ્મ એ એક સાઈકોલોજિકલ ડ્રામા ફિલ્મ છે

Ajay Devgn's next film Naam : Singham Again અને Bhool Bhulaiyaa 3 વચ્ચે અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જોકે આ Singham Again અને Bhool Bhulaiyaa 3 બંને ફિલ્મ દિવાળી ઉપર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે. ત્યારે Singham Again અને Bhool Bhulaiyaa 3 માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જોકે Singham Again ની સરખામણીમાં Bhool Bhulaiyaa 3 ની એડવાન્સ ટિકિટ વધારે વહેંચાઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે વધુ એક ખુશખબરી દર્શકો માટે આવી છે.

Ajay Devgn એ તેમની નવી ફિલ્મની કરી જાહેરાત

Singham Again માં પણ મુખ્ય પાત્ર તરીકે Ajay Devgn જ જોવા મળશે.બીજી તરફ Singham Again માટે લોકો ખુબ જ ઉત્સાહિત છે. ત્યારે Ajay Devgn એ તેમના ચાહકોને દિવાળીના અવસર ઉપર વધુ એક ભેટ આપી છે. Ajay Devgn એ તેમની આગામી ફિલ્મની જાહેરાત છે. Ajay Devgn એ આ અંગે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી છે. ત્યારે Ajay Devgn ની આગામી ફિલ્મનું નામ નામ છે. આ ફિલ્મના દિગ્દર્શક અનીસ બઝ્મી છે.

Advertisement

આ પણ વાંચો: Diwali માં રિલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો, પરિવાર સાથે જોવાનું ભૂલશો નહીં

Advertisement

ભૂલ ભૂલૈયા 3 ના દિગ્દર્શક સાથે Ajay Devgn ની ફિલ્મ

જોકે Ajay Devgn ની ફિલ્મ Singham Again એ Bhool Bhulaiyaa 3 સાથે ટક્કર થવાની છે. તો Bhool Bhulaiyaa 3 ને પણ દિગ્દર્શક અનીસ બઝ્મી જ છે. ત્યારે એ જોવાનું રહેશે છે કે, Ajay Devgn ની સૌથી લોકપ્રિયા ફિલ્મ Singham Again જે ફિલ્મ સાથે ટકરાવાની છે. તે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે Ajay Devgn આગામી સમયમાં કામ કરવા જઈ રહ્યા છે. તો આ Ajay Devgn ની ફિલ્મ નામએ વર્ષ 2025 માં 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. તો આ ફિલ્મ રૂંગટા એન્ટરટેન્મેનમેન્ટના બેનર હેઠળ બનવાની છે. ત્યારે આ ફિલ્મના નિર્માતા અનિલ રૂંગટા છે.

આ ફિલ્મ એ એક સાઈકોલોજિકલ ડ્રામા ફિલ્મ છે

Ajay Devgn ની આ ફિલ્મ નામએ વર્ષ 2006 માં રિલીઝ થવાની હતી. પરંતુ કેટકાલ સંજોગોને કારણે આ ફિલ્મની રિલીઝને ટાળવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મને આગામી વર્ષે નક્કી રિલીઝ કરવામાં આવશે. ત્યારે વર્ષ 2022 માં રૂંગટા પ્રોડક્શન હાઉસ દ્વારા ફિલ્મ નામના રાઈટ્સ ખરીદ્યા હતા. ત્યારે આ ફિલ્મમાં Ajay Devgn સાથે ભૂમિકા ચાવલા અને સમીરા રેડ્ડી મૂખ્યા ભૂમિકામાં જોવા મળશે. ત્યારે આ ફિલ્મ એ એક સાઈકોલોજિકલ ડ્રામા ફિલ્મ છે.

આ પણ વાંચો: ADHD : જીવતરને નરક બનાવતો અસાધ્ય માનસિક રોગ

Tags :
Advertisement
×

Live Tv

.

×