Anant Ambani-Radhika Merchant Wedding માં પંડિતની ફી જાણીને આંખમાંથી આવી જશે આંસુ!
Anant Ambani-Radhika Merchant Wedding: મુકેશ અંબાણીના પુત્ર Anant Amabani ના આજરોજ Radhika Merchant સાથે લગ્નના તાંતણે બંધવાના છે. તો Anant Ambani-Radhika Merchant ની Wedding ને સંલગ્ન દરેક માહિતીઓ હાલ મીડિયાથી લઈને દરેક માધ્યમ અને લોકોના મોઢે જોવા મળી છે. ત્યારે Anant Ambani-Radhika Merchant ની Wedding માં આવેલા પંડિત પણ કેવી રીતે ચર્ચાનો વિષય બનતા બાદ થઈ શકે.
Chandrashekhar Sharma માત્ર જ્યોતિશ અને પૂજારી નહીં
લગ્નમાં મંત્રોચ્ચર Pandit Chandrashekhar Sharma કરવાના
સ્વસ્થ અને સમૃદ્ધ જીવન માટે આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપે
જોકે Mukesh Ambani ના ઘરમાં કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં પંડિત તરીકેની ભૂમિકામાં Pandit Chandrashekhar Sharma ઉપસ્થિત રહે છે. તો આ વખતે પણ Anant Ambani-Radhika Merchant ની Wedding માં મંત્રોચ્ચર Pandit Chandrashekhar Sharma જ કરવાના છે. તો ગુજરાતના જામનગરમાં થયેલા કાર્યક્રમમાં પણ Pandit Chandrashekhar Sharma પણ હાજર રહ્યા હતાં. જોકે Pandit Chandrashekhar Sharma પોતાના કાર્યક્રમોના ફોટો ફેસબુક પર પોસ્ટ કરતા હોય છે. તો Pandit Chandrashekhar Sharma માત્ર જ્યોતિશ અને પૂજારી નહીં, પરંતુ તેઓ જીવનને લઈ માર્ગદર્શન પણ આપે છે.
સ્વસ્થ અને સમૃદ્ધ જીવન માટે આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપે
Pandit Chandrashekhar Sharma પોતાના કામના માધ્યમથી જાગૃતતા અને ઉપચાર માટે ફોકસ કરે છે. તેઓ અન્ય વ્યક્તિને પણ શિખવાડે છે કે, કેવી રીતે તેઓ આંતરિક શક્તિનો ઉપયોગ કરીને સંયમ અને સિદ્ધિ હાંસલ કરી શકે છે. જ્યોતિષ અને પૂજા વિધિ સેવાઓ ઉપરાંત, સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ જીવન માટે આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપે છે. જોકે Pandit Chandrashekhar Sharma છેલ્લા 4 દશકોથી જ્યોતિશ સાથે જોડાયેલા છે. તેઓ અનેક જગવિખ્યાત વ્યક્તિઓ જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેલી, BKT, પ્રિયંકા ચોપરા જોનાસ, સોનુ નિગમ, વુડક્રાફ્ટ અને હિંમતસિંહ વગેરે તેમના ક્લાઈન્ટ છે.
સેવા | ફી(રુપિયા) |
---|---|
જન્માક્ષર મુહૂર્ત | જન્માક્ષર દીઠ 1000 |
જન્માક્ષર સરખામણી | 1000 |
મુહૂર્ત પસંદગી | 1000 |
દુકાન/ફેક્ટરી મુહૂર્ત | 5000 (પૂજા સામગ્રી સિવાય) |
ભૂમિપૂજન/ગ્રાઉન્ડ બ્રેકિંગ મુહૂર્ત | 5000 (પૂજા સામગ્રી સિવાય) |
લગ્ન માટે | 25000 (પૂજા સામગ્રી સહિત) |
સત્યનારાયણ પૂજા માટે | 5000 (પૂજા સામગ્રી સિવાય) |
સુદર્શન હોમ | 50000 (પૂજા સામગ્રી સહિત) |
મૃત્યુંજય જાપ | 50000 (પૂજા સામગ્રી સહિત) |
પ્રત્યાંગિરા | 50000 (પૂજા સામગ્રી સહિત) |
સ્થાપત્ય શાંતિ મુહૂર્ત | 50000 (પૂજા સામગ્રી સહિત) |
ચંડી મુહૂર્ત | 50000 (પૂજા સામગ્રી સહિત) |
રુદ્ર મુહૂર્ત | 50000 (પૂજા સામગ્રી સહિત) |
રુદ્ર અભિષેક મુહૂર્ત | 11000 (પૂજા સામગ્રી સહિત) |
ઘર - બગલા વાસ્તુશાસ્ત્ર | 50000 (પૂજા સામગ્રી સહિત) |
આ પણ વાંચો: અનંત-રાધિકાના લગ્નમાં ખર્ચાયા અધધધ રૂપિયા, ઝીરો ગણતા થાકી જશો