Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વર્ષ 2050 માં ભારતીયો પાણી માટે Zombie ની જેમ રખડતા જોવા મળશે

How much water India have : વ્યવસ્થાપનની નિષ્ફળતાને કારણે તણાવની સ્થિતિ વધી
વર્ષ 2050 માં ભારતીયો પાણી માટે zombie ની જેમ રખડતા જોવા મળશે
Advertisement
  • World Desert Atlas માં આ વાત કહેવામાં આવી
  • વ્યવસ્થાપનની નિષ્ફળતાને કારણે તણાવની સ્થિતિ વધી
  • બિનઆયોજિત વિકાસને કારણે પાણીના તળમાં ઘટાડો

How much water India have : એક તરફ દરેક દેશ આધુનિકના મામલે અને અદ્યતન સુવિધાઓના વ્યાપકમાં વધારો કરવા માટે આગવા પગલા ભરી રહ્યા છે. ત્યારે પર્યાવરણ અને કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે. તેમાં સૌથી મોટી સમસ્યા પાણી તરીકે આપણી સામે આવી રહી છે. કારણ કે... જળવાયુ પરિવર્તનને કારણે વિશ્વભરમાં ઉપયોગમાં લેવામાં આવતી અછત વધી રહી છે.

Advertisement

World Desert Atlas માં આ વાત કહેવામાં આવી

જોકે આ પાણીની સમસ્યામાં મુખ્યત્વે વસ્તીમાં વધારો, ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, પાકની તીવ્રતા અને ભૂગર્ભ જળ સ્તરમાં ઘટાડો અને દુષ્કાળને કારણ ઉદભવી રહી છે. હાલમાં વિશ્વની લગભગ 40 ટકા જમીન નાશ થવા પામી છે, જેની સીધી અસર 3.2 અબજ લોકો પર પડી રહી છે. વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 75 ટકા વસ્તી દુષ્કાળથી પ્રભાવિત થશે. વિશ્વમાં વધતા રણને રોકવા માટે United Nations Convention to Combat Desertification અને European Commission Joint Research Centre દ્વારા 2024 માટે બહાર પાડવામાં આવેલા World Desert Atlas માં આ વાત કહેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: આ દેશમાં પુરુષો સૌથી વધુ હિંસા અને અત્યાચારનો શિકાર બને છે

Advertisement

વ્યવસ્થાપનની નિષ્ફળતાને કારણે તણાવની સ્થિતિ વધી

ઉર્જા, વેપાર અને કૃષિ પર દુષ્કાળની અસર World Desert Atlas માં વિગતવાર સમજાવવામાં આવી છે. આ World Desert Atlas એ ભારતમાં દુષ્કાળને કારણે સોયાબીનના ઉત્પાદનમાં ભારે નુકસાનનો અંદાજ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર આ દર્શાવે છે કે દુષ્કાળ હંમેશા કુદરતી ઘટના નથી. ભારતમાં 2020 અને 2023 વચ્ચે જળ વ્યવસ્થાપનની નિષ્ફળતાને કારણે તણાવની સ્થિતિ વધી છે.

બિનઆયોજિત વિકાસને કારણે પાણીના તળમાં ઘટાડો

United Nations Convention to Combat Desertification એ 2019 માં ચેન્નાઈમાં ડે ઝીરોને યાદ કરતા જણાવ્યું હતું કે દર વર્ષે સરેરાશ 1,400 મીમીથી વધુ વરસાદ હોવા છતાં જળ સંસાધનોના ગેરવહીવટ અને અતિશય શહેરીકરણને કારણે જળ સંકટ ઉભું થયું હતું. જો કે ચેન્નાઈ વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત બનાવવા માટેનું પાયલોટ શહેર છે, કાયદાની અજ્ઞાનતા અને બિનઆયોજિત વિકાસને કારણે પાણીના તળમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો: Manual Scavenging ને નાબૂદ કરવામાં ભારત સદીઓથી અસફળ રહ્યું!

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

RR vs CSK: રાજસ્થાનની 'રોયલ' જીત, ભારે રસાકસીના અંતે ચેન્નાઇ હાર્યું

featured-img
Top News

Rajkot: નિત્યાનંદ સ્વામીને ભૂલનું ભાન થયું, કહી આ મોટી વાત....

featured-img
વાયરલ & સોશિયલ

Viral Video : સિંહને ખોળામાં લઈને મહિલા ભાગી ગઈ! વીડિયો જોઈને ચોંકી જશો

featured-img
Top News

Rajkumar Jat Case : ગોંડલની ઘટનાના પડઘા રાજસ્થાનની રાજધાની સુધી પડ્યા, લગાવી ન્યાયની ગુહાર

featured-img
આંતરરાષ્ટ્રીય

Us Iran: પરમાણુ કરારને લઈને ટ્રમ્પની ઈરાનને ધમકી, 'જો સમજૂતી નહીં થાય..

featured-img
Top News

Rajkot:તમારા બાળકને એકલું ના મૂકો! જસદણની જીવન શાળાની હોસ્ટેલનો બનાવ, ગૃહપતિ પર ગંભીર આક્ષેપો

Trending News

.

×