Vadodaraના અધિકારીઓને વિશે આ શું બોલ્યા આચાર્ય!
VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસીક પૂરની સ્થિતી બાદ લોકો સામાન્ય જનજીવન તરફ પાછા વળી રહ્યા છે. લોકોની હાડમારીનો આમ તો કોઇ અંત નથી. તંત્ર તેમનાથી થતા પ્રયત્નો કરી રહ્યું છે. તેવામાં જૈન મુનિ વડોદરામાં પૂરની સ્થિતી અંગે આક્રોષિત હોય...
11:34 PM Sep 06, 2024 IST
|
VIMAL PRAJAPATI
VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસીક પૂરની સ્થિતી બાદ લોકો સામાન્ય જનજીવન તરફ પાછા વળી રહ્યા છે. લોકોની હાડમારીનો આમ તો કોઇ અંત નથી. તંત્ર તેમનાથી થતા પ્રયત્નો કરી રહ્યું છે. તેવામાં જૈન મુનિ વડોદરામાં પૂરની સ્થિતી અંગે આક્રોષિત હોય તેવો એક વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ વડોદરાના તળાવોથી લઇને વડોદરાના હાલના રાજકારણીઓ વિરૂદ્ધ બોલી રહ્યા છે. આ વીડિયો જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ (Acharya Surya Sagar Ji Maharaj) નો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Next Article