Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mann Ki Baat ના 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા PM મોદી શું કહ્યું?

Mann Ki Baat : જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) મન કી બાતના (MANN KI BAAT) 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે.
Advertisement

Mann Ki Baat : જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) મન કી બાતના (MANN KI BAAT) 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. તેમાં સંબોધનની શરૂઆતમાં આતંકવાદ વિરુદ્ધના સંદેશાથી કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી. ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી. વિકાસ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. તેવામાં કાશ્મીરના દુશ્મનોએ ફરીથી હુમલો કરીને તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, કે આતંકવાદ સામેની આ લડાઈમાં દેશવાસીઓની એકતા સૌથી મહત્વપૂર્ણ છે. આતંકવાદ સામેની આ લડાઈમાં આખી દુનિયા 140 કરોડ દેશવાસીઓની સાથે છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Israel હાર્યું? Iran ને સંદેશ, American Attack બાદ ઈરાનની પાર્લામેન્ટનો મોટો નિર્ણય

featured-img
video

Gujarat by Election: Kadi અને Visavadar નો જનાદેશ! આખરે બંને બેઠક પર ગેમ શું થઈ?

featured-img
video

Surat Heavy Rain : સુરતમાં કતારગામ હાથી મંદિર રોડ પર પાણી ભરાયા

featured-img
video

Surat Heavy Rain : સુરતના બારડોલીમાં વરસાદી પાણી ભરાયા

featured-img
video

Kheda Heavy Rain : નડિયાદમાં 1 ઇંચ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલ

featured-img
video

Visavadar Election Result: Visavadar માં જીત બાદ મોટું એલાન સાંભળો Isudan Gadhvi એ શું કહ્યું?

Trending News

.

×