Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttrakhand Tunnel Rescue: રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા બાદ દેશમાં ખુશીનો માહોલ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને આખરે મંગળવારે રાત્રે હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી છે. તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળતાં દેશભરમાં ખુશી છવાઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ઓપરેશનની માહિતી સતત...
Advertisement

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને આખરે મંગળવારે રાત્રે હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી છે. તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળતાં દેશભરમાં ખુશી છવાઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ઓપરેશનની માહિતી સતત લઇ રહ્યા હતા. મજૂરો 408 કલાક કરતા વધુ સમયથી ટનલમાં ફસાયેલા હતા. શ્રમિકોના બહાર આવથી દેશભરમાં આનંદ જોવા મળી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ahmedabad ના નારોલમાં અસામાજિક તત્વો બેફામ, અસામાજિક તત્વોનો આતંક CCTVમાં કેદ

featured-img
video

Modasa અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ, ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

featured-img
video

Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટના બાદ DGCA દ્વારા મોટી કાર્યવાહી, 3 અધિકારીઓને હટાવવાનો આદેશ

featured-img
video

Ahmedabad RathYatra 2025 : 148મી રથયાત્રા પૂર્વે ભક્તો માટે ખાસ પ્રસાદ અને ભંડારાનું આયોજન

featured-img
video

International Yoga Day : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil કાર્યક્રમમાં હાજર

featured-img
video

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM Narendra Modi એ શું કહ્યું?

Trending News

.

×