AHmedabad : બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનો સંદેશ આપતા અનોખા ગણપતિ
અમદાવાદનાં હાટકેશ્વર વિસ્તારમાં રહેતા એક પરિવારે ગણેશ સ્થાપના કરી છે. પરિવારે અનોખી સ્કિમ સાથે ગણેશ સ્થાપના કરી છે. આ થીમ થકી ભગવાન ગણેશજી મોબાઇલનો વધુ ઉપયોગ ન કરવાનો સંદેશ આપી રહ્યા છે. ...
09:29 AM Sep 11, 2024 IST
|
Vipul Sen
અમદાવાદનાં હાટકેશ્વર વિસ્તારમાં રહેતા એક પરિવારે ગણેશ સ્થાપના કરી છે. પરિવારે અનોખી સ્કિમ સાથે ગણેશ સ્થાપના કરી છે. આ થીમ થકી ભગવાન ગણેશજી મોબાઇલનો વધુ ઉપયોગ ન કરવાનો સંદેશ આપી રહ્યા છે.
Next Article