મોરારીબાપુના નિવેદનને અમદાવાદના લોકોએ વખોડ્યું
કથાકાર મોરારીબાપુ એકવાર ફરી વિવાદોની વચ્ચે ઘેરાઇ ગયા છે. વ્યાસપીઠમાં તેમના નિવેદનને લઇને લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઇ છે. ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોની આત્માની શાંતિ માટે મોરબીના કબીર આશ્રમમાં પુજ્ય મોરારી બાપુએ શ્રીરામ કથાનું આયોજન કર્યું હતું. કથાનું...
08:22 PM Oct 11, 2023 IST
|
Hardik Shah
કથાકાર મોરારીબાપુ એકવાર ફરી વિવાદોની વચ્ચે ઘેરાઇ ગયા છે. વ્યાસપીઠમાં તેમના નિવેદનને લઇને લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઇ છે. ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોની આત્માની શાંતિ માટે મોરબીના કબીર આશ્રમમાં પુજ્ય મોરારી બાપુએ શ્રીરામ કથાનું આયોજન કર્યું હતું. કથાનું રસપાન કરાવતા મોરારીબાપુએ વિવાદિત નિવેદન આપ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article