આ રાશિના જાતકોનો દિવસ રહેશે આનંદમય, થશે ઈચ્છા પૂર્ણ
આજનું પંચાંગ
તારીખ :- 25 જુન 2022, શનિવાર
તિથિ :- જેઠ વદ બારસ ( 01:09 પછી તેરસ )
રાશિ :- મેષ અ,લ,ઈ ( 17:03 પછી વૃષભ )
નક્ષત્ર :- ભરણી ( 10:24 પછી કૃતિકા )
યોગ :- ધૃતિ ( 05:55 પછી શૂળ )
કરણ :- કૌલવ ( 12:08 પછી તૈતિલ 01:09 પછી ગર )
દિન વિશેષ
·
સૂર્યોદય :- સવારે 05:56
·
સૂર્યાસ્ત :- સાંજે 19:29
·
અભિજીત મૂહૂર્ત :- 12:15 થી
13:09 સુધી
·
રાહુકાળ :- 09:19 થી 11:01 સુધી
·
આજે શનિદ્વાદશી છે આજના શુભ દિવસે શનિવાર કરવાથી શનિદેવ પ્રસન્ન થાય
મેષ (અ,લ,ઈ)
·
તમને નવી તક મળશે
·
કાર્યમાં નવું શીખવા મળે
·
જમીન મકાનના યોગ બને
·
પરિવાર સાથે દિવસ આનંદમય જાય
વૃષભ (બ,વ,ઉ)
·
નોકરી ધંધામાં ધ્યાન આપવુ
·
નવી આશા જાગે
·
ઉધાર આપવુ કે લેવું નહી
·
પ્રેમ સંબંધમાં વધારો થાય
મિથુન (ક,છ,ઘ)
·
આજે દિવસ આનંદમય જાય
·
તમારા વખાણ થાય
·
નવો પ્રેમ થાય
·
આજે સફળતા મળશે
કર્ક (ડ,હ)
·
આજે તમને નિરાંતનો અનુભવ થાય
·
સારી વાત આવી શકે છે
·
ફસાયેલા નાણાં પાછાં મળે
·
શારીરિક તકલીફ થાય
સિંહ (મ,ટ)
·
નોકરીની નવી તક મળશે
·
નિર્ણય લેતા પહેલા વિચારવું
·
પૈસાનું મહત્વ સમજાય
·
મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી
કન્યા (પ,ઠ,ણ)
·
નવા પ્રયોગો કરવાનું ટાળવું જોઈએ
·
કામ કરતી વખતે વિચારીને પગલાં લેવા
·
ઘણા મિત્રો તમારા તરફ આકર્ષિત થાય
·
તમે તમારા ખરાબ ટેવ સુધારો
તુલા (ર,ત)
·
પરિવાર સાથે દિવસ આનંદમય જાય
·
બહાર જવાનું પ્લાનિંગ બનાવી શકશો
·
ધાર્મિક કાર્યોમાં સફળતા મળશે
·
તાવ જેવું રહ્યા કરે
વૃશ્ચિક (ન,ય)
·
તમે આત્મ નિર્ભર રહેશો
·
તમે કોઈને આજે મદદ કરશો
·
કામકાજથી બહાર જવાનું થાય
·
દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
આજે દાંપત્ય જીવનમાં સુમેળ વધશે
·
પિતા સાથે મુલાકાત થઈ શકે છે
·
પ્રમોશન મળવાની સંભાવના છે
·
વિદેશ જવાની ઈચ્છા પૂરી થશે
મકર (ખ,જ)
·
બાળકોના સ્વાસ્થ્ય માટે ટેન્શન દૂર થાય
·
ખાવા પીવામાં કાળજી રાખવી જરૂરી છે
·
આજે અચાનક મહેમાનોનું સ્વાગત કરવામાં આવે
·
ધાર્મિક આયોજન કરવામાં આવે
કુંભ (ગ,શ,સ,ષ)
·
શારીરિક માનસિક થાક અનુભવાય
·
કોર્ટ કચેરીના કામકાજમાં સાનુકૂળતા જણાશે
·
આત્મવિશ્વાસ મજબૂત બનશે
·
ધારેલું કાર્ય પૂર્ણ થાય
મીન (દ,ચ,ઝ,થ)
·
માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું
·
ધંધામાં ધ્યાન આપવુ પડે
·
થોડો સમય મુશ્કેલ જણાય
·
બાળકો સાથે સાંજ મસ્તીમાં પસાર થાય
આજનો મહામંત્ર :- ૐ શનિદેવ મામ પીડામ હરય હરય હું ફટ સ્વાહા
|| આ મંત્ર શ્રદ્ધા પૂર્વક જપ કરવાથી શારીરિક પીડામાંથી મુક્તિ મળે
આજનો મહાઉપાય :- આજે જાણીશું શનિદ્વાદાશી વ્રતનું શ્રેય
પ્રાપ્ત કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
·
આજે પિપળના ઝાડના મૂળમાં દૂધના અભિષેક કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય
· પિપળના ઝાડ નીચે બેસી માટીના કોડિયામાં આડીવાટની ચાર દિવેટ તલના તેલમાં
પલાડી ચતુર્મુખ દીવો કરવો સાથે હનીમાન ચાલીસાના પાઠ કરવા જેથી ગ્રહ દોષમાંથી
શાંતિ મળે