Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : Rajkumar Jat ના કેસમાં, ફોરેન્સિક PM રિપોર્ટમાં અલગ જ દાવો

ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવોની શંકા રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન, ગુદામાં 7 સેમી ઊંડો ચીરો ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે....
Advertisement
  • ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો
  • રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવોની શંકા
  • રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન, ગુદામાં 7 સેમી ઊંડો ચીરો

ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે. તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા છે. જેમાં રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા છે. લાકડીથી માર માર્યા હોવાના 4-4 સેમીના ઇજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઇજાઓ અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ઉપજાવે છે. ફોરેન્સિક PMમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે. તથા બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ahmedabad ના નારોલમાં અસામાજિક તત્વો બેફામ, અસામાજિક તત્વોનો આતંક CCTVમાં કેદ

featured-img
video

Modasa અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ, ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

featured-img
video

Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટના બાદ DGCA દ્વારા મોટી કાર્યવાહી, 3 અધિકારીઓને હટાવવાનો આદેશ

featured-img
video

Ahmedabad RathYatra 2025 : 148મી રથયાત્રા પૂર્વે ભક્તો માટે ખાસ પ્રસાદ અને ભંડારાનું આયોજન

featured-img
video

International Yoga Day : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil કાર્યક્રમમાં હાજર

featured-img
video

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM Narendra Modi એ શું કહ્યું?

Trending News

.

×