મોદી સરકારનો મોટો નિર્ણય, આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી AFSPA હટાવવાનો નિર્ણય
નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરતા કેન્દ્ર સરકારે AFSPA હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ
એક્ટ (AFSPA) હેઠળ શાંત વિસ્તારોમાં ભીડ દૂર કરવાનો નિર્ણય
લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ નિર્ણય
આવતીકાલથી એટલે કે 1 એપ્રિલથી લાગુ
કરવામાં આàª
10:56 AM Mar 31, 2022 IST
|
Vipul Pandya
નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરતા કેન્દ્ર સરકારે AFSPA હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ
એક્ટ (AFSPA) હેઠળ શાંત વિસ્તારોમાં ભીડ દૂર કરવાનો નિર્ણય
લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ નિર્ણય
આવતીકાલથી એટલે કે 1 એપ્રિલથી લાગુ
કરવામાં આવશે. કેન્દ્ર સરકારે નાગાલેન્ડ, આસામ અને મણિપુરના
કેટલાક વિસ્તારોમાંથી AFSPA હટાવવાનો નિર્ણય
કર્યો છે.
Next Article