ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા સાથે થયો તરણેતરના મેળાનો પ્રારંભ
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષ યોજાતા તરણેતરના ભાતીગળ લોકમેળાનો શુભારંભ થઈ રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે તા.18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધી યોજાશે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત...
09:30 AM Sep 19, 2023 IST
|
Hardik Shah
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષ યોજાતા તરણેતરના ભાતીગળ લોકમેળાનો શુભારંભ થઈ રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે તા.18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધી યોજાશે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article