Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ની મોટી જાહેરાત
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં...
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં સીઆર પાટીલે આ જાહેરાત કરી હતી.
Advertisement