Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ની મોટી જાહેરાત

કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં...

કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં સીઆર પાટીલે આ જાહેરાત કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.