Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: Satadhar Dham વિવાદ મામલે અલગ અલગ જગ્યા પર લાગ્યા પોસ્ટરો

1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ
Advertisement

Surat ના સતાધાર ધામ વિવાદ બાદ પોસ્ટર વાયરલ થયા છે. જેમાં સુરતમાં અલગ અલગ જગ્યા પર પોસ્ટરો લાગ્યા છે. તેમાં 1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. ગુજરાતભરમાંથી અલગ અલગ સમાજના લોકો એકઠા થશે. 25-30 હજારથી વધુ સેવકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ધ્વજારોહણ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી સતાધાર મામલે વિવાદ ચાલી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ahmedabad Air India Plane Crash : Vadodara માં મૃતદેહો માટે બની રહ્યાં છે કોફિન

featured-img
video

Ahmedabad Air India Plane Crash : પૂર્વ CM Vijay Rupani ના ઘરે પહોંચ્યા સંબંધીઓ

featured-img
video

Ahmedabad Air India Plane Crash : Ahmedabad ના પ્લેન ક્રેશમાં વિધિની વક્રતા તો જુઓ!

featured-img
video

વિમાન ક્રેશ, કારણ શું ? AI-171 દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના

featured-img
video

Ahmedabad Plane Crash : "ગુજરાતે એક લોકપ્રિય સમાજસેવી નેતા ગુમાવ્યા" Rushikesh Patel

featured-img
video

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

×

Live Tv

Trending News

.

×