Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Salangpur : "સ્વામિનારાયણ સંપ્રદાય લડત માટે તૈયાર રહે" : ઋષિ ભારતી બાપુ

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના  સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે....
01:15 PM Sep 04, 2023 IST | Vipul Pandya
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના  સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય લડત માટે તૈયાર રહે.
Tags :
Lord HanumanjiSalangpurSalangpur ControversySwaminarayan temple
Next Article