Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot માં ઉનાળાની શરૂઆતે ટેન્કર રાજ

આયોજન કર્યું પણ રાજકોટ મનપા પોતાના આયોજન પર સફળ રહેશે ખરા ? રાજકોટ મનપામાં બેડા યુદ્ધ થશે કે પાણી આપવામાં સફળતા મળશે ત્યારે નર્મદાનું પાણી એક એપ્રિલથી બંધ થવાની વાત છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકોટમાં છેવાડાના...
Advertisement
  • આયોજન કર્યું પણ રાજકોટ મનપા પોતાના આયોજન પર સફળ રહેશે ખરા ?
  • રાજકોટ મનપામાં બેડા યુદ્ધ થશે કે પાણી આપવામાં સફળતા મળશે
  • ત્યારે નર્મદાનું પાણી એક એપ્રિલથી બંધ થવાની વાત છે

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકોટમાં છેવાડાના વિસ્તારમાં અત્યારથી ટેન્કર રાજ ચાલુ થઈ ગયા છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 24 કલાક પાણી આપવાના સપના લોકોને બતાવવામાં આવી રહ્યા છે પણ રાજકોટ શહેરમાં નર્મદાનું દરોજ 130 MLD પાણી આવે તો જ રાજકોટ શહેરને પાણી પૂરું પાડી શકે છે. ત્યારે નર્મદાનું પાણી એક એપ્રિલથી બંધ થવાની વાત છે ત્યારે શું રાજકોટ મનપા રાજકોટ વાસીઓને પાણી પૂરું પાડવામાં સફળ રહશે. જોઈએ ભાજપ કોંગ્રેસના દાવા અને આંકડાની માહિતી.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Visavadar-Kadi by Election: કોણ મારશે મેદાન? વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ |

featured-img
video

Iran-Israel War માં આજના સૌથી મોટા સમાચાર, હવે America, Russia, China, Pakistan ની એન્ટ્રી?

featured-img
video

Visavadar By Election : BJPના પૂર્વ સાંસદ Maheshgiri Bapuએ રાણપુરમાં કર્યું મતદાન

featured-img
video

Gujarat Heavy Rain: વરસાદને લઈને Ambalal Patel એ કરી મોટી આગાહી

featured-img
video

કડી પેટાચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ, નીતિન પટેલે પણ કર્યું મતદાન

featured-img
video

Gujarat First ના તીખા સવાલો અને AMC ના ભાગતા કર્મચારીઓ

×

Live Tv

Trending News

.

×