Rajkot માં ઉનાળાની શરૂઆતે ટેન્કર રાજ
આયોજન કર્યું પણ રાજકોટ મનપા પોતાના આયોજન પર સફળ રહેશે ખરા ? રાજકોટ મનપામાં બેડા યુદ્ધ થશે કે પાણી આપવામાં સફળતા મળશે ત્યારે નર્મદાનું પાણી એક એપ્રિલથી બંધ થવાની વાત છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકોટમાં છેવાડાના...
Advertisement
- આયોજન કર્યું પણ રાજકોટ મનપા પોતાના આયોજન પર સફળ રહેશે ખરા ?
- રાજકોટ મનપામાં બેડા યુદ્ધ થશે કે પાણી આપવામાં સફળતા મળશે
- ત્યારે નર્મદાનું પાણી એક એપ્રિલથી બંધ થવાની વાત છે
ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકોટમાં છેવાડાના વિસ્તારમાં અત્યારથી ટેન્કર રાજ ચાલુ થઈ ગયા છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 24 કલાક પાણી આપવાના સપના લોકોને બતાવવામાં આવી રહ્યા છે પણ રાજકોટ શહેરમાં નર્મદાનું દરોજ 130 MLD પાણી આવે તો જ રાજકોટ શહેરને પાણી પૂરું પાડી શકે છે. ત્યારે નર્મદાનું પાણી એક એપ્રિલથી બંધ થવાની વાત છે ત્યારે શું રાજકોટ મનપા રાજકોટ વાસીઓને પાણી પૂરું પાડવામાં સફળ રહશે. જોઈએ ભાજપ કોંગ્રેસના દાવા અને આંકડાની માહિતી.
Advertisement